સહાયતા
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્લોક 20
વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ સંસ્કૃતનાં માધ્યમથી સમાજમાં સંસ્કૃત અને સંસ્કૃતિનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
આ કાર્ય સાથે જોડાવા માટે અમે તમારૂં આહ્વાન્ કરીએ છીએ.
આ ઈશ્વરીય કાર્યમાં તમે વિવિધ માધ્યમથી યોગદાન આપી શકો છો.
જ્યારે સમાજ સમાન વિચારથી સમાન કાર્ય માટે જોડાઈને પ્રયત્ન કરે છે ત્યારે અસંભવ કાર્ય પણ કરી શકે છે.
સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માટે આમાનું કોઈ એક કાર્ય પસંદ કરી આપ પ્રથમ ડગલું ભરો.